PM Yashasvi Scholarship Yojana: PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાના વિદ્યાર્થીઓને રૂ. 1,25,000/- સુધીની શિષ્યવૃત્તિ મળશે, આ રીતે અરજી કરો

PM Yashasvi Scholarship Yojana: PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાના વિદ્યાર્થીઓને રૂ. 1,25,000/- સુધીની શિષ્યવૃત્તિ મળશે, આ રીતે અરજી કરો

PM Yashasvi Scholarship Yojana: ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી યશસ્વી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ધોરણ 9 થી ધોરણ 12 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ યોજના હેઠળ, ₹75000 થી ₹125000/- સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. PM Yashasvi Scholarship Yojana: PM યશસ્વી શિષ્યવૃત્તિ … Read more